શ્રી સમેતશિખરજી – પાવાપુરી રાજગીરી – ગુણયાજી – લચ્છવાડ – ઋજુવાલિકા – ભાગલપુર – કુંડલપુર – નાલંદા પ્રવાસ
શ્રી સમેતશિખરજી – પાવાપુરી રાજગીરી – ગુણયાજી – લચ્છવાડ – ઋજુવાલિકા – ભાગલપુર – કુંડલપુર – નાલંદા પ્રવાસ – ૮ દિવસ
નવેમ્બર ટુર : તારીખ ૧૮-૧૧-૨૦૨૧ થી ૨૫-૧૧-૨૦૨૧
અમદાવાદથી ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા ૧૧:૩૦ am પટના જવા રવાના – બપોરે ૨:૦૦ pm પટના આગમન – પટનાથી રાજગીરી જવા રવાના (૧૦૦ કિલોમીટર) રાજગીરી આગમન – રાત્રિરોકાણ રાજગીરી night hold રાજગીરી
સવારે રાજગીરીમાં નવકારશી બાદ પાવાપુરી જવા રવાના (૪૦ કિલોમીટર) – પાવાપુરી આગમન – શ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાન અહીં નિર્વાણ પામી મોક્ષ પામ્યા છે તે જલમંદિરના દર્શન – ગામ મંદિર તેમજ સમોવસરણ મંદિરના દર્શન સેવા-પૂજા – પાવાપુરીમાં બપોરના ભોજન બાદ નાલંદા પ્રસ્થાન (૧૬ કિલોમીટર) નાલંદા વિશ્વવિદ્યાલયની મુલાકાત – કુંડલપુર ગૌતમ સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક જૈન મંદિરના દર્શન – રાજગીરી તરફ પ્રસ્થાન (૧૮ કિલોમીટર) – રાજગીરી આગમન – રાજગીરી રાત્રી રોકાણ